Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

જોડિયા બ્રહ્મસમાજ દ્વારા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે શ્રી પરશુરામ જયંતી નિમિતે પૂજનઃ

વાંકાનેર : જોડિયામાં સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા તા. ૩ના મંગળવારના રોજ શ્રી પરશુરામ જયંતીના પાવન વર્ષે પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રી પરશુરામ ભગવાનનું વિશેષ પૂજન, આરતી વગેરે જોડિયા બ્રહ્મસમાજ દ્વારા ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે યોજાયેલ હતું.

(11:03 am IST)