Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી દિલ્હી શપથવિધિમાં જવા રવાના

રાજકોટ, તા. ૨૯ :. ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી આવતીકાલે દિલ્હી ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હી જવા રવાના થયા હતા તેમ તેઓએ જણાવેલ.

(4:17 pm IST)