Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

સદ્દગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજકીટ વિતરણઃ કામગીરી ચાલુ

રાજકોટઃ સદ્દગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટ- ગોંડલ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. શ્રી હરીચરણદાસબાપુની સુચના અનુસાર ઘઉં, તુવેરદાળ, ખીચડી, ખાંડ, તેલ, ચા, દૂધ પાવડર, હળદર, મરચુ સહિતની સામગ્રીઓની અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. શહેરભરમાં જરૂરીયાતમંદોને કીટ વિતરણ કરવામાં આવશે. તેમજ નિજ મંદિરમાં ભોજન પણ કરાવવામાં આવી રહ્યાનું યાદીમાં જણાવાયું છે.

(4:22 pm IST)