Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

શાસનાધિકારી કચેરીમાં એનએસયુઆઈની રજૂઆત

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં લાંબા સમયથી કામ કરતા કારકુન નિયમોનુસાર કાર્યવાહી ન કરતા હોય તે સંદર્ભે એન.એસ.યુ.આઈ.એ રજૂઆત કરેલ તે સમયની તસ્વીરમાં એનએસયુઆઈના નરેન્દ્ર સોલંકી, દર્શિલ મકવાણા, વિશ્વદિપસિંહ જાડેજા, નેવીલ પટેલ, અર્જુનસિંહ જાડેજા, ધર્મેશ રાઠોડ અને હિરેન રાઠોડ સહિતના જોડાયા હતા.

(4:21 pm IST)