Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

માનસતા વિસ્તારના બગીચામાં વૃક્ષારોપણ કરોઃ રજુઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૭ માં આવેલી સમ્રાટ ઇન્ઙ એરીયાના માનસતા વિસ્તારના બગીચામાં અકસ્માતે તથા જર્જરીત વૃક્ષ કાપવામાં આવ્યા છે, ત્યારે આ જગ્યાએ નવા વૃક્ષો વાવવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

(3:32 pm IST)