Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ક્ષૌર કર્મ ધંધાદાર સમિતિ દ્વારા વિનામૂલ્યે મીણબતીનું વિતરણ

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇ કાલે તા. ૫ અપ્રિલ રાત્રે ૯વાગ્યે ૯ મીનીટ સુધી દીપ પ્રાગટ્ય કરી કોરોનાની મહામારીના અંધકાર સામે દીવાનો પ્રકાશ ફેલાવવા કરેલ અપીલને કોઠારીયા રોડ વિસ્તારમાં મ્યુ.હુડકો ડીના વિસ્તારવાસીઓના સમર્થન આપી ઘરે-ઘરે દીવા મીણબતી પ્રગટાવ્યા હતા. તેમજ આ કાર્યક્રમ પૂર્વ ક્ષૌર ઉર્જા ધંધાદાર સમિતિ અને મનોજભાઇ ગોંડલીયા દ્વારા વિસ્તારવાસીઓને વિનામૂલ્યે મીણબતીનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોએ ઉત્સાહભેર સમર્થન આપ્યું હતું.

(4:27 pm IST)