Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં યોગદાન

રાજકોટ : કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીના અનુસંધાને ગુજરાત રાજય સરકારને ફુલ નહીં તો ફુલની પાંખડી રૂપે સહાયરૂપ થવા વોર્ડ નં. ૧૦માં આવેલ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના રહેવાસીઓએ દ્વારા એકત્રિત થયેલ ફંડ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડ માટે રૂ. ૧.પ૧ લાખનો ચેક આજરોજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના પ્રમુખ ભાનુભાઇ મહેતાએ જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવેલ.

(2:18 pm IST)