Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

આણંદપર બાઘીમાં બેભાન થઇ જતાં વાસાભાઇ ફાગલીયાનું મોત

રાજકોટઃ રાજકોટ તાલુકાના આણંદપર બાઘી ગામે રહેતાં વાસાભાઇ જીવાભાઇ ફાગલીયા (ઉ.૫૩) ઘરે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. કુવાડવાના હેડકોન્સ. કે. સી. સોઢાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:32 am IST)