Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સોમવાર સુધી ઝાપટા ચાલુ રહેશે

રાજકોટ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે ચોમાસુ ધરી હાલ ઉત્તર તરફ સરકી ગઈ છે, ચોમાસુ પવન પણ બંગાળની ખાડી બાજુ પ્રમાણમાં નિષ્ક્રીય બન્યા છે તેમ છતાં સૌરાષ્ટ્ર- ગુજરાતમાં આવતા બે દિવસ (સોમવાર સુધી) છૂટાછવાયા ઝાપટા ચાલુ રહેશે : કેમ કે સૌરાષ્ટ્ર - કચ્છ આસપાસના વિસ્તારમાં ૩.૧ થી ૪.૫ કિ.મી.ના લેવલે અપરએર સાયકલોનીક સરકયુલેશન છે જે અનુસંધાને લોટરીરૂપી ફાયદો મળે તે સંભવ છે

(12:00 pm IST)