Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ર૦૧૩ મુજફફરનગર રમખાણોના એક મામલામા ૧ર આરોપી પૂરાવાના અભાવે મુકત

મુજફફરનગર (ઉત્તરપ્રદેશ) માં ર૦૧૩ માં થયેલ રમખાણોના એક મામલામાં સ્થાનિય અદાલતએ ૧ર આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂકયા. સુનાવણી દરમ્યાન અભિયોજન પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ ૩ સાક્ષી પોતાના નિવેદનથી પલટી ગયા હતા. આ  લોકો પર રમખાણો દરમ્યાન લિસાઢ ગામમાં લૂટફાટ અને આગ લગાડવાના આરોપ હતા.

(10:27 pm IST)