Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

એર ઇન્ડિયાના નવા મેનુમાં દહીં ભાત, જલજીરા સામેલઃ તળેલું ભોજન નહી મળે

એર ઇન્ડીયાએ પોતાની ઇન્ટરનેશનલ ઉડાનો માટે નવા મેનુમા ૧લી એપ્રિલી  લીલા સલાડની જગ્યાએ દહીંભાત અને મીઠા ફ્રુટની જગ્યાએ આમ પન્ના અને જલજીરા જેવા પારંપરિક ભારતીય પેય પદાર્થ સર્વ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે તળેલા પદાર્થોની જગ્યાએ ઉપમા અથવા પૌવા સર્વ કરવામાં આવશે.

(10:39 pm IST)