Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ભારત વિવાદિત સિયાચીનને પર્યટન માટે નહી ખોલી શકેઃ પાકિસ્‍તાન

       પાકિસ્‍તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા મુહમદ ફૈસલએ  ગુરૂવારના કહ્યું કે ભારત વિવાદીત સિયાચીન ને પર્યટન માટે ખોલી નહી શકે.

        ફૈસલના અનુસાર ભારતએ ઔપચારિક રીતે આ ફેસલાની સૂચના પાકિસ્‍તાનને આપી નથી. રક્ષામંત્રી રાજનાથસિંહએ ર૧ ઓકટોબરના સિયાચીનને  પર્યટકો માટે ખોલવાની ઘોષણા કરી હતી.

(10:23 pm IST)