Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રાજભવન ‘રાજાભવન' બન્‍યું અને રાજયપાલ બન્‍યા દ્વારપાલઃ મહારાષ્‍ટ્રના ઘટનાક્રમ પર ‘‘આપ'' સાંસદ સંજયસિંહની સટાસટી

        ‘આપ' સાંસદ સંજયસિંહએ મહારાષ્‍ટ્રના રાજનૈતિક ઘટનાક્રમ પર કહ્યું છે કે રાજભવન આજે રાજાભવનમાં તબદીલ થતુ જઇ રહ્યું છે.

        સંજયસિંહએ કહ્યું દેશમાં રાજયપાલની ભૂમિકા દ્વારપાલની થઇ ગઇ છે. જે સતાની સલામી બજાવવાનુ કામ કરી રહ્યા છે એમણે કહ્યું રાતના અંધારામા મહારાષ્‍ટ્રમાં કાળું કારનામું થયું છે.

(10:03 pm IST)