Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

રાજસ્‍થાનમાં બીજેપી ખુલ્લી પડી ગઇ : એની યોજના નિષ્‍ફળ નીવડી રાજસ્‍થાનના સીએમ અશોક ગહલોત

જયપુર : રાજસ્‍થાનના સીએમ અશોક ગહલોત એ કહ્યું કે જે પ્રકાર બીજેપીએ કર્ણાટકની અંદર, મધ્‍યપ્રદેશની અંદર અને અન્‍ય બીજા રાજયોમાં જે ષડયંત્ર કર્યુ હતું તે નીતિ એમણે રાજસ્‍થાનમાં અપનાવી પણ રાજસ્‍થાનમાં બીજેપી ખુલ્લી પડી ગઇ તે સમજી ગયા છે કે એમની યોજના નિષ્‍ફળ થઇ.

(11:38 pm IST)