Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મુસ્લિમો પ્રત્યે ભેદભાવ પૂર્ણ છે નાગરિકતા સંશોધન કાનૂનઃ યૂએન હયુમન રાઇટસ

સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર આયોગના પ્રવકતાએ કહ્યું છે કે નાગરિકતા (સંશોધન) કાનૂન મુસ્લિમો પ્રત્યે ભેદભાવપૂર્ણ છે.

એમણે આગળ કહ્યું કે આ બીલના ઉદેશનુ અમે સ્વાગત કરીએ છીએ જેમાં જુલ્મથી પીડિત સમૂહોને સુરક્ષા આપવાની વાત છે પણ આ પ્રક્રિયા રાષ્ટ્રીય શરણાર્થી વ્યવસ્થાને લઇ હોવી જોઇએ. જો ભેદભાવ અને અસમાનતાના સિદ્ધાંત પર આધારિત ના હોય.

(11:38 pm IST)