Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

બાંગ્લાદેશી વિદેશમંત્રીએ રદ કરી ભારત યાત્રાઃ વ્યસ્તતાનો આપ્યો હવાલો

નાગરિકતા સંશોધન વિધેયક પર ચર્ચા દરમ્યાન ગૃહમંત્રી અમિત શાહ દ્વાર રાજયસભામાં બાંગ્લાદેશ પર આપેલ નિવેદન પર વિરોધ બતાવ્યા પછી બાંગ્લાદેશી વિદેશમંત્રી એ.કે. અબ્દુલ મોમેનએ વ્યસ્તતાનો હવાલો આપતા ભારતની યાત્રા રદ કરી છે.

મોમેનએ કહ્યું તે પોતાના અફસરોને ભારત મોકલી રહ્યા છે અને જાન્યુઆરીની બેઠકમાં  પોતે સામેલ થશે. શાહનો અહીં અલ્પસંખ્યકો પરઅત્યાચારનો આરોપ ખોટો છે.

 

(10:16 pm IST)