Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

માફી માંગે બીજેપી: શાહના '' ઘુસપેઠિયો'' વાળા નિવેદન પર કેરળ ક્રિશ્ચીયન ફોરમની માંગણી

કેરલ ક્રિશ્ચીયન ફોરમએ બીજેપી  અધ્યક્ષ્ૅા અમિત શાહના હિંદુ, શિખ અન બૌદ્ધ શરણાર્થીઓ ઉપરાંત બબધા ઘુસપેઠિયોને દેશમાંથી કાઢો વાળા નિવેદન પર કહ્યું છે કે બીજેપી અલ્પસંખ્યક સમુદાયની માફી માંગે ફોરમએ કહ્યું નિવેદનથી અલ્પસંખ્યક સમુદાય દુઃખી થયેલ છે. અને આ ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના તોર પર દેશની પહેચાન અને અખંડતા પર હુમલો છે.

(10:54 pm IST)