Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ઋષિકપુરના નિધનને લઇ અમારા ઘર પર આ વરસે દિવાળી પાર્ટી નહીં થાય : એકટર પ્રોડયુસર તુષાર કપુર

મુંબઇ : એકટર-પ્રોડકયુલર તુષાર કપુરએ કહ્યું છે કે કોવિડ-૧૯ મહામારી અને એમના પારિવારિક મિત્ર ઋષિકપુરના નિધનને લઇ એમનો પરિવાર આ વરસે દિવાળી પાર્ટીનું આયોજન નહી કરે એમણે કહ્યું આ તહેવારનો ઉત્સવ ફકત પરિવાર સાથે અમેરિકામાં કેંસરનો ઇલાજ કરાવ્યા પછી ર૦૧૯માં ભારત પરત આવેલ ઋષિ કપુરનું એપ્રિલમાં નિધન થયું હતું.

(11:23 pm IST)