Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ભોપાલમાં માટી ઘસી પડવાથી ૪ બાળકોના મોત, પરિજનને રૂપિયા ચાર લાખના વળતરનું એલાન

ભોપાલ (મધ્‍યપ્રદેશ)માં માટી ઘસી પડવાથી ૪ બાળકોના મોત થયા એએસપી ભોપાલ રાજેશસિંહ ભદોરિયાના મુતાબિક કુલ ૭ બાળકો માટીમાં ફસાયા હતા જેમાંથી ૧ છોકરી સુરક્ષિત છે અને ર નો ઇલાજ ચાલુ છે. મુખ્‍યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ મૃતકોના પરિજનોને રૂપિયા ચાર-ચાર લાખનું વળતર આપવાનું એલાન કર્યુ છે.

(12:00 am IST)