Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સંમેલન મેયર સ્તરનું છેઃ કેજરીવાલને ડેન્માર્ક જવાની અનુમતિ ન આપવા પર કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા

સંમેલન મેયર સ્તરનું છેઃ કેજરીવાલને ડેન્માર્ક જવાની અનુમતિ ન આપવા પર કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા

 દિલ્લીના મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલને ડેનમાર્ક જવાની અનુમતિ ન દેવાને લઇ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ કહ્યું છે કે ત્યાં આયોજીત થનાર જલવાયુ શિખર સંમેલન મેયર કક્ષાના પ્રતિયોગીઓ માટે છે

        વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પેનલ ચર્ચામા વકતાના રૂપમા કેજરીવાલની યાત્રા અન્ય દેશોની ભાગીદારીના સ્તરને અનુરૂપ નથી.

        મનોજ તિવારીએ કહ્યું લોકો જાણવા માગે છે કે તે મુખ્યમંત્રી છે કે મેયર.

(12:00 am IST)