Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

મારા પુત્રની ટ્રેનની ટિકીટ કન્ફર્મ ન થઇઃ બસ દુર્ધટનામાં માર્યો ગયેલ શખ્સના પિતાની મનોવેદન

આગ્રાની પાસે યમુના એકસપ્રેસ-વે પર સોમવારના થયેલ બસ દુર્ધટનામા માર્યા ગયેલ ર૯ લોકોમાંથી એક ર૯ વર્ષીય એન્જીનીયર હજુર આલમના પિતાએ જણાવ્યું છે કે તેના પુત્રને બસની સફર પસંદ ન હતી.

        આલમના પરિવારજનોએ બતાવ્યું કે એને લખનૌથી ટ્રેન પકડવાની હતી પણ એને તત્કાલમાં પણ કન્ફર્મ ટીકીટ ન મળી.

        પત્નીને માતા-પિતાને ત્યાં મુકી પરત આવી રહ્યો હતો ર૯ વર્ષીય આલમ.

(11:15 pm IST)