Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

દેશમાં કટ્ટરવાદીઓના હુમલાનો ખતરોઃ જાસુસી સંસ્થાઓના રીપોર્ટમાં ચેતવણી

નવી દિલ્હી : શ્રીલંકામાં થયેલ ઇસ્ટર બોંબ ધડાકા બાદ જાસુસી સંસ્થાઓએ ગૃહ ખાતાને એક રીપોર્ટ સોપ્યો છે, જેમાં ચેતવણી અપાઇ છે કે દેશમાં મોટા પાયે કટ્ટરવાદ વધી રહયો છે અને કેટલાય કટ્ટરપંથી ઇસ્લામીક ગ્રુપો દેશના કેટલાય શહેરોમાં ઘુસવાની કોશીશમાં છે. રિપોર્ટમાં વધુમાં જણાવ્યા મુજબ કેરળના કેટલાક ગ્રુપો ભારત-નેપાળ સીમા ઉપર એકધારા રેડીકલાઇઝેશનમાં છે. ઉપરાંત આસામમાં રહેતા બંગલાદેશી મુસ્લમાનો આ ગ્રુપના નિશાન ઉપર છે.

(4:04 pm IST)