Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

૧ર કલાકમાં કોરોનાના ૪૯૦ નવા દર્દીઓ મળ્યાઃ આંકડો ૪૦૦૦ ઉપર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છેઃ ૧ર કલાકમાં ૪૯૦ કેસ સામે આવ્યાઃ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૪૦૬૭ થઇઃ ૧ર૪ લોકોના મોત થયા છેઃ મહારાષ્ટ્રમાં ગઇકાલે ૧૩ના મોતઃ જે સૌથી વધુ છે.

(11:36 am IST)