Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સરકારએ મિડ-ડે-મીલનું સત્ય બહાર લાવનાર પત્રકારનું સન્માન કરવું જોઇએઃ દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી

દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યંુ છે કે ઉતરપ્રદેશ સરકારને મિડ-ડે-મીલમાં ખાવાની ખરાબ ગુણવતા ઉજાગર કરનાર પત્રકારને સમ્માનિત કરવો જોઇએ.

એમણે કહ્યું કે એમની પાર્ટી કયારેય પણ ખોટું કરનારા લોકોને નહી બચાવે. તિવારીએ કહ્યું કે ઉતરપ્રદેશ સરકાર ખરાબ ગુણવતા માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે.

(12:00 am IST)