Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

નેપાળમાં પશુપતિનાથ ધર્મશાળાનું ઉદ્ઘાટન કરતા શ્રી નરેન્દ્ર મોદી : વિશ્વભરના યાત્રિકોને અર્પણ કરી : પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને યાદ કર્યા

કાઠમંડુ : નેપાળની બે દિવસની યાત્રા દરમિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ આજરોજ પશુપતિનાથ ધર્મશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું.જે સમગ્ર વિશ્વના શિવ ભક્તોને અર્પણ કરી હતી.આ તકે તેમણે  ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ અટલબિહારી વાજપેયીને યાદ કર્યા હતા તથા જણાવ્યું હતું કે તેમણે ભારત તથા નેપાળ વચ્ચેના સબંધો દ્રઢ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

(6:40 pm IST)