Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પુતિનએ આપી ચેતવણીઃ તુર્કીના ઓપરેશન દરમ્‍યાન જેલથી ભાગી શકે છે આઇ એસ આતંકી

એક રીપોર્ટ મુજબ રુસિ રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પૂતિનએ શુક્રવારના ચેતવણી આપી છે કે  ઉતર-પૂર્વ  સીરિયા માં તૂર્કીનીસ સૈન્‍ય કાર્યવાહીને લઇ ત્‍યાંની જેલોમાં બંધ આઇ એસ ના આતૈકવાદી ભાગી શકે છે.

રીપોર્ટ મુબ તુર્કનેનિસ્‍તાન ની યાત્રા દરમ્‍યાન પુતિનએ કહ્યું કે તે આ વાતને લઇ અનિヘતિ છે કે તુર્કી સ્‍થિતિને સંભાળી શકશે.

સીરીયામાં  સૈન્‍ય કાર્યવાહી માટે  ભારતએ કરી તુર્કીની આલોચના.

(11:30 pm IST)