Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સીરિયાના ઉતરી વિસ્તારમાં તુર્કીની સેનાના અભિયાનમાં બે દિવસમાં 174 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: સીરિયાના ઉતરી વિસ્તારમાં તુર્કીની સેનાની તરફથી ચલાવવામાં આવેલ અભિયાનમાં બે દિવસમાં 174 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ અદૌર્ગને આ વાતની માહિતી આપી છે.વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સીરિયામાં કુર્દ લડાકુઓ વિરુદ્ધ આક્રમક કાર્યવાહીની ઘોષણા કરવામાં આવી હતી. આ લડાકુઓએ તુર્કીના આતંકવાદીઓને કરાર આપ્યો હતો અને આ હુમલામાં 174આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારી દીધા હોવાની માહિતી મળી રહી છે.

(6:27 pm IST)