Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

શાંતિની ઊંઘ ન કરનાર લોકો થઇ જજો સાવધાન

નવી દિલ્હી: ઊંઘ પુરી ન થવાંથી અને આગળના દિવસે થાક હોવતીઃ આખા શરીરનું સંતુલન વિખાઈ જાય છે અને તેના કારણે શરીર વધવાની અને ડાયાબીટિઝની બીમારીની સંભાવના રહે છે એક તાજેતરમાંજ થયેલ સંશોધન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે ઊંઘ પુરી ન થવાના કારણે ડી.એન..એની કાર્યપ્રણાલીમાં પરિવર્તન આવી શકે છે અને તેના કારણે શરીરમાં ચરબી એકથી થઇ જાય છે.કારણ કે માંસપેશીઓને  ઇજા થવાના કારણે આ બધી સમસ્યા સર્જાય છે.

 

(6:07 pm IST)