Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

પૂ. બજરંગદાસ બાપાના સદગુરુ આશ્રમ બગદાણા દ્વારા 21 લાખ મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં અર્પણ

રાશન કિટ માટે રૂપિયા ૭,૫૦,૦૦૦નો ચેક જિલ્લા કલેકટરને અર્પણ કરાયો

 

અમદાવાદ : સુપ્રસિદ્ધ યાત્રા ધામ અને પૂ.બજરંગદાસ બાપાની તપોસ્થલી શ્રી સદ્દગુરૂ આશ્રમ બગદાણા દ્વારા વતૅમાન પરિસ્થિતિ અન્વયે દેશ સેવા અર્થે મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં અનુક્રમે રૂપિયા એકવીસ લાખ તથા રાશન કિટ માટે રૂપિયા ,૫૦,૦૦૦ નો ચેક જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાને મંદિરના ટ્રસ્ટી ગણ દ્વારા અપૅણ કરવામાં આવ્યો હતો

  અત્રે ઉલ્લેખનીય છેકે દેશ પર જ્યારે જ્યારે સંકટના વાદળો ઘેરાયા ત્યારે ત્યારે દિવંગત પૂ શ્રી બજરંગદાસ બાપાએ સૌપ્રથમ પહેલ હાકલ કરી હતી આજ વાત ને ગુરૂ આશ્રમ અમલમાં રાખી છે અને અવારનવાર દેશ હિત માટે સેવા પ્રદાન કરવામાં આવે છે

(11:49 pm IST)