Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરાના વાયરસના સંકટ સમયે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક કરોડનું દાન અપાયું

મુખ્યમંત્રી રાહતનિધિમાં મંદિર ચેરમેન-કલેકટર સંદીપ સાગલે દ્વારા ચેક અપાયો

અંબાજી : કોરોના વાયરસના કહેર વચ્ચે દાનની સરવાણી વહેતી થઇ છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 1.01 કરોડનું દાન અપાયું છે,અંબાજી મંદિર ટ્રસ્ટે મુખ્યમંત્રીના રિલીફ ફંડમાં દાન આપ્યું છે મંદિરના ચેરમેન અને કલેકટર સંદીપ સાગલે દ્વારા ચેક અપાયો હતો અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ કોરોના આફતમાં વ્હારે આવીને મદદ આવ્યું છે

 

(7:57 pm IST)