Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

છઠ્ઠી ડિસેમ્બરે વિરમગામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, મહત્તમ લોકોને રક્તદાન કરવા અપીલ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ:આગામી તા, ૬ ડિસેમ્બર ૨૦૧૯ ને શુક્રવારે  ભારતીય બંધારણ ધડવૈયા, સામાજિક સમરસતા ના મહાનાયક ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર ની પૂણ્યતિથિ નિમિતે તેમની શ્રધ્ધાંજલી નિમિતે રક્તદાન શિબિર નુ આયોજન કરેલ છે. સહુ યુવાનો, વડિલો ,સ્નેહીઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત રહેવા નમ્રવિનંતી છે, સ્થળ: APMC વિરમગામ

સમય:9:30 / 1:00 વધુ માહિતી માટે  કિરણભાઈ ( મોં,7990918828,)  રસિકભાઈ ( મોં, 984681882,)  જગદીશભાઈ ( મોં, 662229247, ) નીલેશભાઈ ( મોં,7433855626 તેમ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ વિરમગામની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે

(7:20 pm IST)