Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

સ્વતંત્રતા દિવસ પર્વે ગુજરાત રાજ્ય પોલીસદળના 19 પોલીસ અધિકારીઓ-જવાનોને રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રકો જાહેર

અધિક પોલીસ મહાનિર્દેશક નીરજા ગોટરુ .જામનગરના જે,એસ,ચાવડા,અને ભરત મૂંગરાની પસંદગી

સ્વતંત્રતા દિવસ પર્વે ગુજરાત રાજ્ય પોલીસદળના 19 પોલીસ અધિકારીઓ-જવાનોને રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રકો જાહેર થયા છે જેમાં અધિક પોલીસ મહાનિર્દેશક નીરજા ગોટરુ .જામનગરના જે,એસ,ચાવડા,અને ભરત મૂંગરાની પસંદગી કરાઈ છે

(6:11 pm IST)