Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

૪ અધિકારીઓને અગ્ર મુખ્ય વન સંરક્ષક પદે બઢતી

રાજકોટ, તા. ૯ : રાજય સરકારે વન પર્યાવરણ વિભાગના ૪ અધિકારીઓને પ્રીન્સીપલ ચીફ કન્ઝર્વેટર તરીકે બઢતી આપી જે તે જગ્યાએ યથાવત રાખ્યા છે. જેમાં ડો. અરૂણકુમાર વર્મા સંયુકત સચિવ ઉર્જા વિભાગ કેન્દ્ર સરકાર તથા એ.પી.સી.સી.એફ. ગાંધીનગરના એસ.કે. ચૌધરી, હસ્તકલા વિકાસ નિગમના એમ.ડી. આશુતોષકુમાર જહા અને ગાંધીનગર વાઇલ્ડ લાઇફના શ્યામલ બીનોયનો સમાવેશ થાય છે.

(11:41 am IST)