Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

રાજ્યના 21 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી: જેતપુરના કમલેશ નંદાને સોજીત્રા મુકાયા : રાણપુરના કુ,મિહિકા પરમારને કઠલાલ અને બગસરાના નિશાંત ડુંગમિયા જેતપુરમાં નિમાયા જૂનાગઢના કુ,જ્યોતિ બોરીચાને તાલાલા અને જસદણના વી બી ગોહિલની માંડવી બદલી

અમદાવાદ : રાજ્યના 21 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના હુકમો કરાયા છે જેમાં  જેતપુરના કમલેશ નંદાને સોજીત્રા મુકાયા છે જયારે રાણપુરના કુ,મિહિકા પરમારને કઠલાલ અને બગસરાના નિશાંત ડુંગમિયા  જેતપુરમાં નિમાયા છે આ ઉપરાંત જૂનાગઢના કુ,જ્યોતિ બોરીચાને  તાલાલા અને જસદણના વી બી ગોહિલની માંડવી બદલી  કરાઈ છે

(1:21 am IST)