Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

અમદાવાદમાં કોરોનાના મૃતકોને ૭૮૬ દિપ સળગાવીને અંજલી

અમદાવાદ : અહીંના માણેક ચોકમાં આવેલ બાદશાહના હજીરામાં કોરોના વાયરસના લીધે મૃત્યુ પામનારા લોકોની યાદમાં ૭૮૬ દીવડા પ્રગટાવીને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

(2:52 pm IST)