Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

‘લૂટેરા' માં દર્દ બતાવવા માટે પેટમાં પિન લગાવેલ હતી અને ખુદને માર્યો હતોઃ રણવીરસિંહ

રણવીરસિંહએ એક ઇન્‍ટરવ્‍યૂમા જણાવ્‍યું છે કે ફિલ્‍મ લુટેરા ના જે સિનમા તેમને ગોળી લાગે છે આ દ્રશ્‍યમાં સાચુ એકસપ્રેશન લાવવા માટે એમણે પોતાના પેટમા પીન લગાવેલ હતી અને ખુદને માર્યો પણ હતો.

રણવીરએ કહ્યું કે હવે એને ખ્‍યાલ આવે છે કે આવા સિનને પ્રભાવી બનાવવા માટે બીજી રીતો પણ હોય છે. હુ બીજી વખત આવું કામ નહી કરૂ.

(11:41 pm IST)