Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

જો શોલે આજ રિલીઝ થાત તો ચાલત નહીઃ અરશદ વારસીની ટિપ્‍પણી

       અરશદ વારસીએ કહ્યું છે કે ઘણી ફિલ્‍મોને સારૂ પ્રદર્શન કરવા માટે સમયની આવશ્‍યકતા હોય છે.

        એમણે કહ્યૂં જો શોલે ફિલ્‍મ આજ રિલીઝ થાત તો ચાલત નહી. કારણ એણે પોતાના રીલીઝ સમય સારૂ પ્રદર્શન કર્યુ ન હતુ. હવે ખેલ માત્ર ૩ દિવસનો રહી ગયો છે શુક્રવાર, શનિવાર, રવિવાર અને આ દુઃખદ છે.

 

(10:27 pm IST)