Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર: જામનગર  જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 43 એક્ટીવ કસ છે, મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 107321 સેમ્પલ લેવાયા છે

(5:44 pm IST)