Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

છતીસગઢના શિલ્પકારએ બનાવ્યો ૪૦ કલાક સુધી પ્રજવલિત રહી શકે તેવો માટીનો દીવો

કોડાગાંગ (છતીસગઢ) ના શિલ્પકાર અશોક ચક્રધારીએ ર૪ થી ૪૦ કલાક સુધી પ્રજવલિત રહી શકે તેવો માટીનો દીવો બનાવ્યો છે એમણે બતાવ્યું ૩પ વર્ષ પહેલા મે એક દીવો જોયો હતો એને યાદ કરી મે આ દીવો બનાવ્યો છે. ચક્રધારીએ કહ્યું અમે આની કિંમત રૂપિયા ર૦૦ થી રૂપિયા રપ૦ રાખી છે.

(11:33 pm IST)