Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ભારતની સીમિત ઓવરોની ટીમમાં પરત આવવા હકકદાર છે આર. અશ્વિનઃ હરભજનસિંહની ટિપ્‍પ્‍ણી

        ભારતીય ઓફ સ્‍પિનર હરભજનસિંહએ કહ્યું છે કે સ્‍પિનર રવિચંદ્રન અશ્વિન ભારતની સીમિત ઓવરોની ટીમમાં પરત ફરવાને હકકદાર છે.

        એમણે કહ્યું જો આપને શરૂઆતમાં સ્‍પિનર પાસે બોલીંગ કરાવવી છે તો તમે વિકેટ લેનારા બોલર સાથે ઉતરી શકો  છો. જો કે અશ્વિન છે એમણે હાલમાં લાલ બોલથી પણ સારૂ પ્રદર્શન કર્યુ છે.

(9:44 pm IST)