Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

જયેન્દ્રસિંહજી પરમારના સુપુત્રીના શુભલગ્નઃ ચિ.દિક્ષીતાબા - ચિ.વિજયરાજસિંહજી

ભકિતનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ

રાજકોટઃ એતાન શ્રી ગામ વવાણીયા હાલ રાજકોટ નિવાસી શ્રી જયેન્દ્રસિંહજી મહોબતસિંહજી પરમાર (જયુભા) (ભકિતનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ) તથા અ.સૌ. ખમ્માબા પરમારના કુવરીબા સૌ.કા. ચિ. દિક્ષીતાબાના શુભલગ્ન ગામ નાની લાખાણી હાલ રાજકોટ નિવાસી શ્રી રાજેન્દ્રસિંહજી વજેસિંહજી જાડેજા તથા અ.સૌ. મીનાબા રાજેન્દ્રસિંહજી જાડેજાના કુંવર ચિ. વિજયરાજસિંહજી સાથે તા.૩૦ના ગુરૂવારના શુભદિને નિરધારેલ છે. (મો.૯૮૨૫૬ ૭૩૮૦૮)

(4:57 pm IST)