Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મયુરધ્વજસિંહજી જાડેજાના સુપુત્રીના શુભલગ્ન : ચિ.ક્રિષ્નાબા - ચિ.હરદિપસિંહજી

રાજકોટ : શ્રી મયુરધ્વજસિંહ જાડેજાની સુપુત્રી સૌ.કાં. ચિ. ક્રિષ્નાબાના શુભલગ્ન ગામ મોરાસા હાલ રાજકોટ નિવાસી (વાજા) રાઠોડ સ્વ. ભરતસિંહજી માધુભાના સુપુત્ર કુમાર ચિ. હરદિપસિંહજી સાથે તા. ૯ ફેબ્રુઆરીના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે. (મો. ૯૮૭૯૦ ૭૪૦૭૯)

(11:22 am IST)