Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

આટકોટમાં ન્યાઝ હુસેન કમિટી દ્વારા છબીલ

 આટકોટ : સુન્ની મુસ્લિમ જમાત દ્વારા તાજીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમા ન્યાઝે હુસેન કમિટી દ્વારા બસ સ્ટેન્ડ ઉપર છબીલ બનાવવામાં આવી છે ત્યાં રોજ સવારે નવ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી દરેક હિન્દુ-મુસ્લિમ ભાઇઓ માટે યુવાનો દ્વારા રોજ જુદો-જુદો ભરપેટ ગરમા-ગરમ નાસ્તો અને સરબત પીવડાવવામાં આવે છે તેની તસ્વીર. (તસ્વીરઃ વિજય વસાણી, આટકોટ)

(1:50 pm IST)