Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

પોરબંદરમાં કોસ્ટગાર્ડના કર્મચારીનો આપઘાત

પોરબંદર, તા. ર૧: કોસ્ટગાર્ડ હેડ કવાટર્સમાં ફરજ બજાવતા દલજીતસિંઘ રોશિયારસિંઘે પોલીસમાં જાહેર કરેલ કે કોસ્ટગાર્ડ કવાટર્સમાં રહેતા કર્મચારી મીથીલેશકુમાર ચંદ્રશેખર (ઉ.રર) અગમ્ય કારણસર કવાટર્સની છતમાં દોરડુ બાંધીને આપઘાત કરી લીધો હતો. પીએસઆઇ આર.એલ. મકવાણાએ તપાસ હાથ ધરી છે.

(12:57 pm IST)