Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ધોરાજીમાં બિનવારસી લાશની અંતિમ ક્રિયા

અહિંથી જુનાગઢ સારવારમાં ગયેલ ચંદુભાઇ રમેશભાઇ નામના (ઉ.પ૦) નું  સારવાર દરમિયાન મૃત્યુ થતા તેમના વાલી વારસો નહિ મળવા ધોરાજી માનવસેવા મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર બાબરીયાની આગેવાની હેઠળ ભોલાભાઇ સોલંકી, રાજુભાઇ ઘેલાણી,  મનસુખભાઇ બાલધા વિગેરેએ બિનવારસ ચંદુભાઇની લાશની ધાર્મિક વિધિ મુજબ અંતિમક્રિયા કરી માનવતાનું પ્રેરણારૂપ કાર્ય કરેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(11:00 am IST)