Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

જામજોધપુરઃ સતપુરણધામ આશ્રમની મુલાકાત

જામજોધપુરઃ સતપુરણધામ આશ્રમ ધુનડા મુકામે કચ્છ (મોડપર) શ્રી લાલગેબી ગૌશાળાના પુ.મહાદેવબાપુ પધારેલ હતા. આ તકે આશ્રમની વિવિધ પ્રવૃતી નિહાળી હતી  તેમજ આશ્રમ દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું.(૬.૧૪)

(12:11 pm IST)