Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

જસદણમાં જન્મદિને સેવા કાર્યો

જસદણઃ યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલભાઇ દોંગાનો જન્મદિવસ હોય તે અનુસંધાને ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિનું આયોજન કરેલ હતું. જસદણ મુકામે આકાર લઇ રહેલ અક્ષરધામ ખાતે પુનમના પવિત્ર દિવસે હરિભકતો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું.(તસ્વીરઃ ધર્મેશ કલ્યાણી-જસદણ)

(12:02 pm IST)