Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

જામનગરના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા યુનિવર્સિટી બંધ કરાવી સુરતમાં બનેલી ઘટનાને લઇને વિરોધ : પૂતળા દહન કરીને સુરત પોલીસ કમિશનર ઘેરાવ કરવાની ચીમકી

જામનગર::::જામનગરના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા યુનિવર્સિટી બંધ કરાવી સુરતમાં બનેલી ઘટનાને લઇને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે જો આગામી સમયમાં પીએમ મોદી દ્વારા  ઉમરા પોલીસના ગરબી બંધ કરાવી વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરનારા પોલીસકર્મીઓ સામે પગલાં ભરી સસ્પેન્ડ નહીં કરાય તો આગામી દિવસોમાં પૂતળા દહન કરી સુરત પોલીસ કમિશનર ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી ,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(12:38 pm IST)