Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ભાણવડના બરડા ડુંગરમાં પ્રવાસીઓ ઉમટયા

ભાણવડ : બરડા ડુંગરમાં આવેલા રમણીય પ્રવાસન સ્થળ કિલેશ્વર યાત્રા ધામમાં શ્રાવણ માસ દરમ્યાન દૂર દૂરથી પ્રવાસીઓ મુલાકાતે આવે છે અને કિલગંગાના ધોધમાં ન્હાવાનો આનંદ લૂટે છે. (તસ્વીર : ડી.કે. પરમાર-ભાણવડ)(૮.૧ર)

(12:29 pm IST)