Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

જુનાગઢ નારસિંહભાઇ પઢીયારના પરિવારને સાંત્વના અર્પતા અકિલા પરિવારના મીનાબેન ચગ

જુનાગઢ : ભાજપના પીઢ અગ્રણી નારસિંહભાઇ પઢિયારનું મંગળવારે નિધન થતા તેમના નિવાસ સ્થાને જઇ અકિલા પરિવારના  મોટાબેનશ્રી મીનાબેન ચગ એ 'અકિલા' પરિવાર વતી ગ.સ્વ. જીેકુબા તથા મહેન્દ્રસિંહ, યોગેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ સહિત ના પરિવારજનો ને મળી અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા અકિલાના વેબ એડીશનના એકઝીકયુટીવ એડીટર નિમીષભાઇ ગણાત્રા વતી સાંત્વના આપી હતી એ વેળાની તસ્વીરોમાં શ્રી મીનાબેન ચગ પઢીયાર પરિવાર સાથે દાયકાઓના અકિલા પરિવાર સાથે ના સ્મરણો વાગોળતા નજરે પડે છે. જુનાગઢ અકિલાના પત્રકાર વિનુ જોષી સાથે રહ્યા હતા ( તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:55 am IST)